eBook

Book
eBook

राष्ट्रीय स्वयंसेवक संघ – मराठी

275.00

‘राष्ट्रीय स्वयंसेवक संघ’ १९२५ साली स्थापन झाला. डॉ. केशव बळीराम हेडगेवार यांनी रोवलेल्या या बीजाचे आता विशाल वटवृक्षात रूपांतर झाले आहे. या वटवृक्षाच्या शाखा किती, पाने किती याची मोजदाद करणे अवघड आहे. पण ही संघटना भारतीय जनमानसात खूप खोलवर आपली मुळे रोवून समर्थपणे उभी आहे आणि वटवृक्षाच्याच गती आणि शैलीने विकास करीत आहे. बालपणापासून संघाशी जोडले गेलेले आणि सारे जीवन संघाला वाहिलेले ‘रमेशभाई मेहता’ यांनी संघाचा इतिहास दैनिक प्रत्यक्ष मध्ये लेखमालेच्या स्वरुपात आपल्यासमोर मांडला. संघासाठी आणि संघाच्या मार्फत समाजासाठी, संस्कृतीसाठी, मातृधर्माच्या अभ्युदयासाठी प्रयत्न करणारे रमेशभाई म्हणजे केवळ राष्ट्रीय स्वयंसेवक संघाचाच नाही, तर स्वातंत्र्योत्तर काळातील अनेक महत्त्वाच्या घडामोडींचा ‘चालता बोलता इतिहास’च आहेत. स्वातंत्र्यपूर्व काळात संपन्न कुटुंबात जन्म झालेल्या रमेशभाईनी बालपणी संघाच्या शाखेत पाऊल ठेवले; आणि त्यानंतर त्यांच्या आयुष्यातील प्रत्येक पाऊल संघाच्या निर्देशानेच पडत राहिले आणि आजही त्यांची ही वाटचाल सुरू आहे.

Continue reading....

Book
eBook

राष्ट्रीय स्वयंसेवक संघ – हिंदी

275.00

राष्ट्रीय स्वयंसेवक संघ की स्थापना सन 1925 में हुई। डॉ. केशव बळीराम हेडगेवार ने नब्बे वर्ष पहले बोये हुए बीज का रूपान्तरण अब एक विशाल वटवृक्ष में हो चुका है। इस वटवृक्ष की शाखाएँ कितनीं, पत्ते कितने इसकी गिनती करना मुश्किल है। लेकिन यह संगठन भारतीय जनमानस में बहुत ही दृढ़तापूर्वक अपनी जड़ें फ़ैलाकर समर्थ रूप में खड़ा है और वटवृक्ष की ही गति एवं शैली में विकास कर रहा है। केवल देश में ही नहीं, बल्कि जहाँ कहीं भी भारतीय हैं, उन सभी देशों में संघ कार्यरत है ही। इतना ही नहीं, बल्कि विदेशस्थित भारतीयों को अपने देश के साथ, संस्कृति के साथ दृढ़तापूर्वक जोड़कर रखनेवाला राष्ट्रीय स्वयंसेवक संघ यह मात्र एक संगठन नहीं, बल्कि परंपरा बन चुका है।

Book
eBook

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – ગુજરાતી

275.00

૧૯૨૫ની સાલના દશેરાના શુભદિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના થઈ. ડૉ. કેશવ બળીરામ હેડગેવારજીએ નેવું વર્ષ પૂર્વે જેનું બીજારોપણ કરેલું એ વટવૃક્ષની આજે કેટકેટલી શાખાઓ વિસ્તરી છે, એના જે વિધવિધ પર્ણો પલ્લવિત થયાં છે એની ગણતરી કરવી કઠિન છે. પરંતુ આજે ભારતીય જનમાનસમાં આ સંગઠનના મૂળ ઊંડે સુધી વિસ્તરેલાં છે અને એ પણ સમર્થ અને સશક્તપણે અને આજે આ સંગઠન વટવૃક્ષની ગતિ અને શૈલી પ્રમાણે વિકાસ કરી રહ્યું છે. આ સંગઠનનો પ્રસાર માત્ર ભારત પૂરતો જ મર્યાદિત નથી રહ્યો પણ પરદેશમાં સુધ્ધાં જે જે સ્થળે ભારતીય વસેલ છે ત્યાં ત્યાં એની છાયા વિસ્તરી છે. સંઘની વિદેશમાંની શાખાઓ વિદેશવાસી ભારતીયોને પોતાની માતૃભૂમિ સાથે, મૂળભૂત સંસ્કૃતિ સાથે મજબૂત રીતે સાંકળી રાખનારી એક કડીરુપ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સંસ્થા માત્ર નથી, એ સ્વદેશ સાથે સંયોજન કરનારી જીવનદોર છે! પરંપરા છે!

1 2